ઇનોવેશન ફેર - ૨૦૧૬/૧૭

જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન -  ભાવનગર જીલ્લા કક્ષાએ યોજાયેલ ઇનોવેશન ફેરમાં  કુલ જીલ્લાના કુલ ૫૦ ઇનોવેશનની પસંદગી કરવામાં આવી જેમાં અમારી શાળાના ૦૨ ઇનોવેશન પસંદ કરવામાં આવ્યા. ભાવનગર ઇનોવેશન સેલના ડાયરેક્ટશ્રી વિપુલભાઈ વાઝાના માર્ગદર્શન હેઠળ આ ઇનોવેશન ફેર યોજાયેલ અને ઇનોવેટીવ ટીચરને પ્રોત્સાહન અને પ્રેરણા મળેલ.


૧.     શ્રી નાથાભાઈ એન. ચાવડા -- "પાકું કરો ઇનામ જીતો"

૨.     શ્રી ઉમેશદાસ આર. ગોંડલીયા -- "માતૃભાષાના વ્યાકરણમાં  સમૃદ્ધિ"


ઇનોવેશન ફેરના ફોટોગ્રાફ્સ