ઇનોવેશન ફેર - ૨૦૧૬/૧૭
જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન - ભાવનગર જીલ્લા કક્ષાએ યોજાયેલ ઇનોવેશન ફેરમાં કુલ જીલ્લાના કુલ ૫૦ ઇનોવેશનની પસંદગી કરવામાં આવી જેમાં અમારી શાળાના ૦૨ ઇનોવેશન પસંદ કરવામાં આવ્યા. ભાવનગર ઇનોવેશન સેલના ડાયરેક્ટશ્રી વિપુલભાઈ વાઝાના માર્ગદર્શન હેઠળ આ ઇનોવેશન ફેર યોજાયેલ અને ઇનોવેટીવ ટીચરને પ્રોત્સાહન અને પ્રેરણા મળેલ.
૧. શ્રી નાથાભાઈ એન. ચાવડા -- "પાકું કરો ઇનામ જીતો"
૨. શ્રી ઉમેશદાસ આર. ગોંડલીયા -- "માતૃભાષાના વ્યાકરણમાં સમૃદ્ધિ"
ઇનોવેશન ફેરના ફોટોગ્રાફ્સ